
શુકલજિબાપુ
કદાચ એક ગાડો પુરુષ?
કેમ?
કેમ કે તે બ્રાહ્મણ હોવા છતાં નહોતા જાણતા હરીજન,ભંગી,મુસ્લીમ નો ભેદ
જેને ગામ આખુ પ્રેમથી જમાડતુ
જેને માત્ર માણસાઇજ ધમૅ
લોકોને શિક્ષિત અને તંદુરસ્ત જોવા જેનુ સ્વપ્ન
તેવો આ પાગલ માણસ એ પણ જાણતો હ્તો કે,
આ દુનીયા છોડી પોતાને ક્યારે જવુ છે?
જેણે સમી જેવા નાનકડા ગામને પ્રેમ નો સંદેશ આપેલ છે
તેવા આ શુકલજિબાપુ ની ક્દાચ વિષ્વ ના દરેક ગામને જરુર છે ????????
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો